રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →
સંસ્કૃતિ : : નાનાભાઇ ભટ્ટ : શિક્ષણક્ષેત્રના યુગપુરુષ
ઢેબરભાઇએ જેમને ‘ગૃહસ્થી ઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા તેવા આજન્મ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ હમેશા મનમાં આનંદ તથા આત્મવિશ્વાસની લહેરખી પ્રગટ કરી શકે તેવી છે. યુવાન નાનાભાઇએ પ્રતિષ્ઠિત ગણાતી અને વિશેષ આર્થિક ઉપાર્જન કરાવે તેવી કોલેજના અધ્યાપકની નોકરીનું સમજપૂર્વક રાજીનામું મૂક્યું. હેતુ દક્ષિણામૂર્તિ વિદ્યાસંસ્થાને વિશેષ સમય ફાળવવાનો હતો. ભાવનગર મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ અને વ્યવહારુ રાજપુરુષ હતા.... Continue Reading →
જયવંતસિંહજી જાડેજા-સંસ્કૃતિ
સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →
જયવંતસિંહજી જાડેજા-વાટે…ઘાટે
સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →
જયવંતસિંહજી જાડેજા-ક્ષણના ચણીબોર
સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય... Continue Reading →
ગાંધીજીનો મુનશી પરનો પત્ર-સંસ્કૃતિ
"સરકારના મંત્રી તરીકેના તમારા ખર્ચા ગળે ઉતરતા નથી" ગાંધીજીનો મુનશી પરનો પત્ર: કનૈયાલાલ માણેકલાલ મુનશીને યાદ કરતા જ ભારતીય સાહિત્યના એક પ્રખર નિર્માતાની સદાકાળ જીવંત રહે તેવી છબી સામે આવે છે. મોટાભાગે તેમનો જીવનકાળ ગાંધીજી તથા કોંગ્રેસ સાથે ગયો. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ દેશની... Continue Reading →
ગાંધીજીનો મુનશી પરનો પત્ર-વાટે…ઘાટે
"સરકારના મંત્રી તરીકેના તમારા ખર્ચા ગળે ઉતરતા નથી" ગાંધીજીનો મુનશી પરનો પત્ર: કનૈયાલાલ માણેકલાલ મુનશીને યાદ કરતા જ ભારતીય સાહિત્યના એક પ્રખર નિર્માતાની સદાકાળ જીવંત રહે તેવી છબી સામે આવે છે. મોટાભાગે તેમનો જીવનકાળ ગાંધીજી તથા કોંગ્રેસ સાથે ગયો. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ દેશની... Continue Reading →
ગાંધીજીનો મુનશી પરનો પત્ર-ક્ષણના ચણીબોર
"સરકારના મંત્રી તરીકેના તમારા ખર્ચા ગળે ઉતરતા નથી" ગાંધીજીનો મુનશી પરનો પત્ર: કનૈયાલાલ માણેકલાલ મુનશીને યાદ કરતા જ ભારતીય સાહિત્યના એક પ્રખર નિર્માતાની સદાકાળ જીવંત રહે તેવી છબી સામે આવે છે. મોટાભાગે તેમનો જીવનકાળ ગાંધીજી તથા કોંગ્રેસ સાથે ગયો. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ દેશની... Continue Reading →
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી-સંસ્કૃતિ
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી: ગુજરાતના મહત્વના લોકકવિઓની યાદી ભગતબાપુના ઉલ્લેખ સિવાય પુરી થતી નથી. બાપુએ પોતાની વિશાળ તથા ભાતીગળ કલ્પનાશક્તિથી કાવ્યોના પુષ્પો ખીલવ્યા છે. આ પુષ્પોની મહેક આજે પણ અકબંધ છે. સદાકાળ સૌરભ મેળવવાનું સરનામું એ કવિ દુલા ભાયા કાગના કાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ કાગવાણી ભાગ-૧ની પ્રસ્તાવનામાં કવિ કાગની રચનાઓના સામર્થ્ય વિશે... Continue Reading →
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી-વાટે…ઘાટે
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી: ગુજરાતના મહત્વના લોકકવિઓની યાદી ભગતબાપુના ઉલ્લેખ સિવાય પુરી થતી નથી. બાપુએ પોતાની વિશાળ તથા ભાતીગળ કલ્પનાશક્તિથી કાવ્યોના પુષ્પો ખીલવ્યા છે. આ પુષ્પોની મહેક આજે પણ અકબંધ છે. સદાકાળ સૌરભ મેળવવાનું સરનામું એ કવિ દુલા ભાયા કાગના કાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ કાગવાણી ભાગ-૧ની પ્રસ્તાવનામાં કવિ કાગની રચનાઓના સામર્થ્ય વિશે... Continue Reading →
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી-ક્ષણના ચણીબોર
ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી: ગુજરાતના મહત્વના લોકકવિઓની યાદી ભગતબાપુના ઉલ્લેખ સિવાય પુરી થતી નથી. બાપુએ પોતાની વિશાળ તથા ભાતીગળ કલ્પનાશક્તિથી કાવ્યોના પુષ્પો ખીલવ્યા છે. આ પુષ્પોની મહેક આજે પણ અકબંધ છે. સદાકાળ સૌરભ મેળવવાનું સરનામું એ કવિ દુલા ભાયા કાગના કાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ કાગવાણી ભાગ-૧ની પ્રસ્તાવનામાં કવિ કાગની રચનાઓના સામર્થ્ય વિશે... Continue Reading →
મોરારિબાપુ-સંસ્કૃતિ
મોરારિબાપુ: સંત પરમ હિતકારી: બુધ્ધ પુરુષોના લક્ષણો વિશે ઘણું કરીને શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે. બુધ્ધ પુરુષ-પ્રજ્ઞા પુરુષ કોને ગણવા જોઈએ? શંકરાચાર્યજી કહે છે તેવા બુધ્ધ પુરુષના ત્રણ મુખ્ય લક્ષણો છે: હથ્થ સંયતો, પાદ સંયતો, વાચાય સંયતો. જે વ્યક્તિ સહજ અને સ્વસ્થ રીતે પોતાના શારીરિક તેમજ માનસિક વલણો નિયંત્રણમાં રાખી શકે તે બુધ્ધ પુરુષ છે.... Continue Reading →