: સંસ્કૃતિ : : સાંયા તુંજ બડો ધણી ! તુજસો બડો ન કોઇ :

  રામનવમીના પવિત્ર દિવસે કરુણાનિધાન ભગવાન શ્રી રામચન્દ્રની યશોગાથાનું ફરી ફરી ગાન થયા કરે છે. રામાયણ કે રામચરિતમાનસ આપણાં એવા મહાગ્રંથ છે કે તેમનું આકર્ષણ જનસામાન્યને કદી ઓછું થયું નથી. રામાયણ તથા ભાગવતની કથાઓ કહેવાતી રહે છે. અનેક સમર્થ કથાકારો આવી કથાની સાથેજ સારા વિચારો તેમજ ઉમદા મૂલ્યોની વાવણી જનસમુહના વિચારોમાં કરવા યથાશક્તિ પ્રયાસો કરતા... Continue Reading →

Featured post

સંસ્કૃતિ : : નાનાભાઇ ભટ્ટ : શિક્ષણક્ષેત્રના યુગપુરુષ

ઢેબરભાઇએ જેમને ‘ગૃહસ્થી ઋષિ’ તરીકે ઓળખાવ્યા હતા તેવા આજન્મ કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની સ્મૃતિ હમેશા મનમાં આનંદ તથા આત્મવિશ્વાસની લહેરખી પ્રગટ કરી શકે તેવી છે. યુવાન નાનાભાઇએ પ્રતિષ્ઠિત ગણાતી અને વિશેષ આર્થિક ઉપાર્જન કરાવે તેવી કોલેજના અધ્યાપકની નોકરીનું સમજપૂર્વક રાજીનામું મૂક્યું. હેતુ દક્ષિણામૂર્તિ વિદ્યાસંસ્થાને વિશેષ સમય ફાળવવાનો હતો. ભાવનગર મહારાજા ભાવસિંહજી પ્રજાવત્સલ અને વ્યવહારુ રાજપુરુષ હતા.... Continue Reading →

Featured post

પ્રવીણભાઈ લહેરી-સંસ્કૃતિ

:લોકાભિમુખ વહીવટનું સામર્થ્ય: પ્રવીણભાઈ લહેરી:          સરકારનું સમગ્ર તંત્ર એક વ્યવસ્થા ઉપર ચાલે છે. વ્યવસ્થાનું આ માળખું જેટલું મજબૂત હોય તેટલું વિશેષ અસરકારક બને છે. સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે બ્રિટિશ અમલદારો સાથે આ વહીવટનું માળખું સ્વીકારવાનું નક્કી થયું. સરદાર સાહેબ બરાબર સમજતા હતા કે લગભગ બે સદીથી ચાલ્યું આવતું બ્રિટિશ અધિકારીઓએ ઉભું કરેલું માળખું... Continue Reading →

પ્રવીણભાઈ લહેરી-વાટે…ઘાટે

:લોકાભિમુખ વહીવટનું સામર્થ્ય: પ્રવીણભાઈ લહેરી:          સરકારનું સમગ્ર તંત્ર એક વ્યવસ્થા ઉપર ચાલે છે. વ્યવસ્થાનું આ માળખું જેટલું મજબૂત હોય તેટલું વિશેષ અસરકારક બને છે. સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે બ્રિટિશ અમલદારો સાથે આ વહીવટનું માળખું સ્વીકારવાનું નક્કી થયું. સરદાર સાહેબ બરાબર સમજતા હતા કે લગભગ બે સદીથી ચાલ્યું આવતું બ્રિટિશ અધિકારીઓએ ઉભું કરેલું માળખું... Continue Reading →

પ્રવીણભાઈ લહેરી-ક્ષણના ચણીબોર

:લોકાભિમુખ વહીવટનું સામર્થ્ય: પ્રવીણભાઈ લહેરી:          સરકારનું સમગ્ર તંત્ર એક વ્યવસ્થા ઉપર ચાલે છે. વ્યવસ્થાનું આ માળખું જેટલું મજબૂત હોય તેટલું વિશેષ અસરકારક બને છે. સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિને કારણે બ્રિટિશ અમલદારો સાથે આ વહીવટનું માળખું સ્વીકારવાનું નક્કી થયું. સરદાર સાહેબ બરાબર સમજતા હતા કે લગભગ બે સદીથી ચાલ્યું આવતું બ્રિટિશ અધિકારીઓએ ઉભું કરેલું માળખું... Continue Reading →

ઈન્દુકુમાર જાની-સંસ્કૃતિ

ઈન્દુકુમાર જાની: એક અખંડ સંવેદનશીલ જીવન:                 ઘણાં વર્ષો પહેલા રાજ્ય સરકારની કામગીરીના ભાગ રૂપે સુરતમાં કાર્ય કરવાનું થયું. તે વખતે સુરત જિલ્લો અવિભાજિત હતો. આજે આ જિલ્લો બે જિલ્લામાં વિભાજીત થયો છે. નવા જિલ્લામાં (તાપી જિલ્લો) વ્યારા મુખ્ય મથક છે. સુરતના પ્રમાણમાં વિકાસની દ્રષ્ટિએ પાછળ ગણાતાં હતા તેવા ઉચ્છલ-નિઝર-સોનગઢ વગેરે તાલુકાઓનો વિસ્તાર હવે નવા... Continue Reading →

ઈન્દુકુમાર જાની-વાટે…ઘાટે

ઈન્દુકુમાર જાની: એક અખંડ સંવેદનશીલ જીવન:                 ઘણાં વર્ષો પહેલા રાજ્ય સરકારની કામગીરીના ભાગ રૂપે સુરતમાં કાર્ય કરવાનું થયું. તે વખતે સુરત જિલ્લો અવિભાજિત હતો. આજે આ જિલ્લો બે જિલ્લામાં વિભાજીત થયો છે. નવા જિલ્લામાં (તાપી જિલ્લો) વ્યારા મુખ્ય મથક છે. સુરતના પ્રમાણમાં વિકાસની દ્રષ્ટિએ પાછળ ગણાતાં હતા તેવા ઉચ્છલ-નિઝર-સોનગઢ વગેરે તાલુકાઓનો વિસ્તાર હવે નવા... Continue Reading →

ઈન્દુકુમાર જાની-ક્ષણના ચણીબોર

ઈન્દુકુમાર જાની: એક અખંડ સંવેદનશીલ જીવન:                 ઘણાં વર્ષો પહેલા રાજ્ય સરકારની કામગીરીના ભાગ રૂપે સુરતમાં કાર્ય કરવાનું થયું. તે વખતે સુરત જિલ્લો અવિભાજિત હતો. આજે આ જિલ્લો બે જિલ્લામાં વિભાજીત થયો છે. નવા જિલ્લામાં (તાપી જિલ્લો) વ્યારા મુખ્ય મથક છે. સુરતના પ્રમાણમાં વિકાસની દ્રષ્ટિએ પાછળ ગણાતાં હતા તેવા ઉચ્છલ-નિઝર-સોનગઢ વગેરે તાલુકાઓનો વિસ્તાર હવે નવા... Continue Reading →

દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર-સંસ્કૃતિ

:દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર:                         વડોદરાનું વટવૃક્ષ તેની અનેક વડવાઈઓથી સમૃદ્ધ લાગે છે. રાજ્યનું આ સાંસ્કૃતિક નગર છે. પોતાના જમાનાથી આગળ એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)નો શાસનકાળ એ વડોદરા રાજ્યની યશકલગી સમાન છે. વડોદરાના આ પ્રતિભાશાળી શાસકે વડોદરાના ગૌરવને વધાર્યું હતું. આ ઉપરાંત વડોદરા સાથે સંકળાયેલા અનેક પ્રતિભવન્તં વ્યક્તિઓમાં અરવિંદ ઘોષ, ડો. બાબાસાહેબ આંબેડકર, ડો.... Continue Reading →

દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર-વાટે…ઘાટે

:દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર:                         વડોદરાનું વટવૃક્ષ તેની અનેક વડવાઈઓથી સમૃદ્ધ લાગે છે. રાજ્યનું આ સાંસ્કૃતિક નગર છે. પોતાના જમાનાથી આગળ એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)નો શાસનકાળ એ વડોદરા રાજ્યની યશકલગી સમાન છે. વડોદરાના આ પ્રતિભાશાળી શાસકે વડોદરાના ગૌરવને વધાર્યું હતું. આ ઉપરાંત વડોદરા સાથે સંકળાયેલા અનેક પ્રતિભવન્તં વ્યક્તિઓમાં અરવિંદ ઘોષ, ડો. બાબાસાહેબ આંબેડકર, ડો.... Continue Reading →

દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર-ક્ષણના ચણીબોર

:દેશના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર:                         વડોદરાનું વટવૃક્ષ તેની અનેક વડવાઈઓથી સમૃદ્ધ લાગે છે. રાજ્યનું આ સાંસ્કૃતિક નગર છે. પોતાના જમાનાથી આગળ એવા મહારાજા સયાજીરાવ ગાયકવાડ(ત્રીજા)નો શાસનકાળ એ વડોદરા રાજ્યની યશકલગી સમાન છે. વડોદરાના આ પ્રતિભાશાળી શાસકે વડોદરાના ગૌરવને વધાર્યું હતું. આ ઉપરાંત વડોદરા સાથે સંકળાયેલા અનેક પ્રતિભવન્તં વ્યક્તિઓમાં અરવિંદ ઘોષ, ડો. બાબાસાહેબ આંબેડકર, ડો.... Continue Reading →

સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા-સંસ્કૃતિ

:સ્વપ્ન, સંઘર્ષ અને સિદ્ધિઓની ભાતીગળ કથા:                      સતત વિચરણ કરતા રહેવું એ કદાચ માનવી માત્રને મળેલી કુદરતી પ્રેરણા છે. આપણે જયારે ગુજરાત તથા ગુજરાતીઓના સંદર્ભમાં વાત કરીએ ત્યારે તેમને વિશ્વ-પ્રવાસીઓ કે વિશ્વ નિવાસીઓ તરીકેની ઓળખ મળેલી છે. તેમાં તથ્ય પણ છે. પરંતુ આમ જુઓ તો સ્મૃતિમાં હોય તેનાથી યે પૂર્વકાળથી મનુષ્યોનું વિવિધ કારણોસર સ્થળાંતર થતું... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑